હળવદમાં વિશ્વકર્મા દાદાની વાડીનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરાયું

- text


હળવદ : ગુર્જર સુથાર સમાજ જ્ઞાતિ હળવદ દ્વારા આજરોજ વિશ્વકર્મા દાદાની વાડીનું ભૂમિ પૂજન તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આજે તારીખ 27 સપ્ટેમ્બર ને બુધવારના રોજ સવારે 10:30 કલાકે હળવદના માળિયા હાઇવે પર ભૂમિ ટાઉનશિપ ખાતે વિશ્વકર્મા દાદાની વાડીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અતિથિ વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો અને બપોરે સૌ મહાપ્રસાદ લઈને છુટા પડ્યા હતા.

- text

- text