મોરબી નિવાસી ધનજીભાઈ વિડજાનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધનજીભાઈ હરજીભાઈ વિડજા (ઉમર વર્ષ 68) તે દલસુખભાઈ તથા સંજયભાઈના પિતાનું તારીખ 22/8/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 25/8/2023ને શુક્રવારે બપોરે 3:00 થી 5:0 કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર, જુના ઘાટીલા મુકામે રાખવામાં આવ્યું છે. (મો. નં. 99984 66666, 99091 39204)

- text