મોરબીના લાલપર નજીક કારખાનામાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ કોરલ નામના કારખાનામાં નાથાલાલ ભગવાનજીભાઇ સીતાપરા ઉ.42 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text