મોરબીના ખાડાએ એસટી બસનું ટાયર ફાડી નાખ્યું!

- text


મોરબી : મોરબીના ખાડાએ એસટી બસનું ટાયર ફાડી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર આસ્વાદ પાન પાસેથી વેરાવળ-ભુજ રૂટની એસટી બસ જઈ રહી હતી. ત્યારે એક ખાડાના કારણે ભૂગર્ભની જાળીનું એન્ગલ બસના ટાયરમાં ખૂંચી જતા ટાયર ફાટી ગયું હતું. આ બનાવને પગલે મુસાફરોને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો.

- text

- text