મોરબીમાં પીઠના દુખાવા માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ 

- text


મોરબી : મોરબીમાં કેશર ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા આવતીકાલે તા. 4 ઓગસ્ટને શુક્રવારના સવારે 9 થી 12, સાંજના 4:30 થી 8 વાગ્યા સુધી સર્કિટ હાઉસ રોડ ઉપર આવેલ શીવ કોમ્પલેક્ષ બીજા માળમાં આવેલા કેશર ક્લીનિક ખાતે ફ્રી પીઠના દુ:ખાવાના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો. મીતલ રૈયાણી દ્વારા વિનામુલ્યે પીઠના દુ:ખાવાનું નિદાન કરી આપવામાં આવશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આ કેમ્પ અંગે વધુ માહિતી માટે ડો. મીતલ રૈયાણી- +91 97278 41107 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text