મોરબી : રમત ગમત કચેરી દ્વારા આયોજીત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં લોકવાર્તા સ્પર્ધામાં મુગ્ધરાજસિંહ ઝાલાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓની આ સિદ્ધિ બદલ અભિનવ શાળા તેમજ પરિવાર દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી...