- text
મોરબી : સમગ્ર ગુજરાતમાં અનુ. જાતિઅને અનુ. જનજાતિ ઉપર થતા અમાનવીય અત્યાચારોના વિરોધમાં સ્વયમ સૈનિક દળ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક દિવસીય રેલી અને ધરણા પ્રદર્શનનું આયોજન કાલે બુધવારના રોજ કરાયું છે. જેના ભાગ રૂપે મોરબીમાં ૧૨ વાગ્યે બાબાસાહેબના સ્ટેચ્યુ- નગરપાલિકાથી રેલી કલેક્ટર કચેરી મોરબી સુધી યોજાશે. જેમાં ૨ થી ૪ વાગ્યા સુધી કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ યોજાશે.
- text
- text