- text
મોરબી : હાલ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે જૂની ધર્મ પરંપરા મુજબ પુરષોતમ માસમાં પુરુષોત્તમ ભગવાન તેમજ ગોરાણી માની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે જસમતગઢ ગામે પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ગામના ગોપી મંડળ દ્વારા ભગવાન ભક્તિમાં ભાવ વિભોર થઇ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
- text
- text