મોરબીમાં 20 થી 30 જુલાઈ સુધી સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર

- text


મોરબીઃ આગામી તારીખ 20 જુલાઈ થી 30 જુલાઈ સુધી સંસ્કૃત ભારતી મોરબ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 થી 55 વર્ષ સુધીના કોઈપણ સંસ્કૃત અનુરાગી નિઃશુલ્ક ભાગ લઈ શકશે.

- text

સંસ્કૃત ભારતી મોરબી દ્વારા 20 થી 30 જુલાઈ સુધી દરરોજ રાત્રે 8-30 થી 10 વાગ્યા સુધી મોરબીના જેલ રોડ પર લખધીરવાસમાં આવેલા આર્ય સમાજ મંદિર ખાતે આ સંસ્કૃત સંભાષણ શિબિર યોજાશે. જેમાં 18 થી 55 વર્ષના કોઈપણ સંસ્કૃત અનુરાગીઓ ભાગ લઈ શકશે. શિબિરમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSe62VBpkDxcvIZPa5jtxxhkhkzE1EZV-IpyWO4xgDqGykqnew/viewform?usp=sf_link લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે કિશોરભાઈ શુક્લ- મો.નં. 9825741868, મયુરભાઈ શુક્લ- મો.નં. 9825633154 અથવા હિરેનભાઈ રાવલ- મો.નં. 9714527036નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text