નાની વાવડી ગામે દશા માઁના મંદિરે વ્રત 16 ઓગસ્ટથી શરુ થશે

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ દશા માઁના મંદિરે આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી દશા માઁના વ્રત તા.16 ઓગસ્ટથી શરુ કરવામાં આવશે. તા. 25 ઓગસ્ટના રોજ વ્રતનો છેલ્લો દિવસ હોય ત્યારે જમણવાર તથા સવારે હવન અને રાત્રે રાસ ગરબાનુ ભવ્ય આયોજન રાખેલ છે તો સર્વે ભાવિકોને પધારવા દશામાં મંદિર કમિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text