મકનસર ગામને હરિયાળું બનાવવા 111 વૃક્ષોનું રોપણ કરાયું

- text


મોરબી : મોરબીના જુના મકનસર ગામને હરિયાળું બનાવવા ગોકુલ નગર બજરંગ ગૃપ દ્વારા ફાટક વાળા હનુમાન દાદા શક્તિમાંના મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ ગૃપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ 111 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

- text

- text