ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ 

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.5ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે.

તળાવીયા શનાળા ગામ અને નીચી માંડલ ગામ તેમજ થીઓસ JGY, મહાદેવ JGY, નીલસન ઇન્ડ., મુરલીધર JGY, કેડિલેક ઇન્ડ., શોભેશ્વર ઇન્ડ., સિરામિક ઇન્ડ. ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણ માં સવારે ૮:૦૦ થી ૧૪:૦૦ સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર -ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text