VACANCY : જય ગણેશ હિરોમાં 13 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 13 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ શો-રૂમ ખાતે રૂબરૂ આવવાનું રહેશે.


સેલ્સ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ -5
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર

રૂરલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : ગુડ ઇન કોમ્યુનિકેશન

વર્કશોપ સુપરવાઈઝર – 3
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર


મો.નં.9974733664
મો.નં.96012 93091