વાંકાનેરના સમથેરવાથી ભીમગુડા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં

- text


વાંકાનેર : વાંકાનેરના સમથેરવાથી ભીમગુડા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. વરસાદને કારણે ત્યાંથી ચાલીને પણ જવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાયો છે. જેમાં વિદ્યાર્થીઓને વધારે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર રજુઆત કરી છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. દર ચોમાસે આવી જ હાલત થતી હોય લોકો પરેશાન થઈ રહ્યા છે.

- text

- text