મોરબીના રવાપર નિવાસી શારદાબેન શેરસિયાનું અવસાન

- text


મોરબી : મોરબીના રવાપર નિવાસી શારદાબેન ધનજીભાઈ શેરસિયા તે ધનજીભાઈ ડાયાભાઈ શેરસિયાના પત્ની, સુનિલભાઈ ધનજીભાઈ શેરસિયા, અમિતભાઈ ધનજીભાઈ શેરસિયાના માતા, પ્રિયાંશ સુનિલભાઈ શેરસિયાના દાદીનું તારીખ 27-6-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-6-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે રવાપર ગામે ઉમા હોલ ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે

- text

- text