મોરબી : મોરબીના રવાપરમાં બોની પાર્કમાં રહેતા શારદાબેન ધનજીભાઈ શેરશીયા ઘરેથી નીકળી ગયેલ છે. જો કોઈને તેઓ અંગે જાણ થાય તો તુરંત પરિવારને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.41 નામના યુવાનને બ્લડ પ્રેસરની બીમારી બાદ માનસિક અસર થઈ જતા ગત...