મોરબી નિવાસી ભરતભાઈ રામજીભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ભરતભાઈ રામજીભાઈ સોલંકીનું તા. 22ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 26ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે દેશળ ભગત હોલ, ઝુલતા પુલ પાસે, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text