મોરબીના ઉમિયા સર્કલે ફરી 108 ફૂટ ઉંચો રાષ્ટ્ધ્વજ શાન સાથે લહેરાયો

- text


મોરબી : મોરબી શહેરની આન બાન શાન સમા ઉમિયા સર્કલે અગાઉ નગરપાલિકા દ્વારા 108 રાષ્ટ્ધ્વજ લગાવવામાં આવ્યો હતો. પણ થોડા સમય પહેલા ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્ધ્વજ ફાટી ગયો હોવાથી રાષ્ટ્ધ્વજનું અપમાન થતું હોવાના અહેવાલ સાથે મીડિયામાં મુદ્દો ચગતા અંતે નગરપાલિકાએ આ ફાટેલો રાષ્ટ્ધ્વજ ઉતારી લીધો હતો. ત્યારે હવે ફરીથી ઉમિયા સર્કલે 108 ઉંચો રાષ્ટ્ધ્વજ લહેરવાયો છે અને ઉમિયા સર્કલે આન બાન શાન સાથે રાષ્ટ્ધ્વજ ફરકયો છે.

- text

- text