મોરબી : મોરબી જિલ્લાના ઝિકિયારી ગામ ખાતે તા. 21 જૂનના રાત્રે ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઝિકિયારી ગામ તેમજ આસપાસની જનતાને લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી...