મોરબી : મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટીમાંઆ રહેતા મમતાદેવી રામનારાયણ સૂર્યવંશી ઉ.26 નામના મહિલાને તેમના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી: શ્રી વ્યાસ પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ફૂલસ્કેપ ચોપડા(નોટબૂક)નું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ ભુવનમાં ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો....
મોરબી : ગત તારીખ 5મેના રોજ મોરબીમાં મ.ક.સ.સુ.દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણ ભવગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનામાં દિવંગત થયેલા જ્ઞાતિજનોના મોક્ષાર્થે યોજાયેલી...