મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના ટીમ્બડી પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપમા રહેતા ધર્મેશભાઈ હિતેશભાઈ દેવાયતા ઉ.23 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text