મોરબી : મોરબીના ટીમ્બડી પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપમા રહેતા ધર્મેશભાઈ હિતેશભાઈ દેવાયતા ઉ.23 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
સ્તન, અન્નનળી- જઠર, લીવર, પીત્તાશય- સ્વાદુપિંડ, નાના આંતરડા- મોટા આંતરડા, કિડની- મુત્રમાર્ગના કેન્સરની સર્જરી, માથા અને ગરદનના તમામ કેન્સરનું નિદાન અને સારવાર તેમજ ગાયનેકોલોજિકલ...