કચ્છની એક્સપોર્ટ ક્વોલીટીની ઓર્ગેનિક કેસર કેરી હવે ઘરઆંગણે : વેચાણ શરૂ

 

મીઠા મધુરા રસથી ભરપૂર ગેરંટેડ ઓર્ગેનિક કેસર કેરી સીધી શ્રી રાજેશ્વરી ફાર્મ એન્ડ નર્સરીથી હવે મોરબીમાં ઘર આંગણે જ મળી રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્વાદ શોખીન લોકોને સ્વાદનો ચસ્કો લગાડવા કચ્છના પ્રખ્યાત શ્રી રાજેશ્વરી ફાર્મ એન્ડ નર્સરીની ઓરીજનલ મીઠાશથી ભરપૂર પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી મોરબીમાં ખાસ વેચાણ માટે મુકવામાં આવી છે.

માંડવી (કચ્છ)ના મોટી મઉ ગામે આવેલ શ્રી રાજેશ્વરી ફાર્મ એન્ડ નર્સરીના માલિક જણાવે છે કે મોરબીના રવાપર રોડ ઉપર સ્વાગત હોલની બાજુમાં ઓરીજનલ પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીનું બગીચાથી સીધું જ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ કેરી ટેસ્ટમાં બેસ્ટ હોવાની સાથે 100 ટકા ઓર્ગેનિક છે. પાકી અને કાચી બન્ને કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

શ્રી રાજેશ્વરી ફાર્મ એન્ડ નર્સરી દ્વારા ભારે માવજતથી આંબા ઉપર શ્રેષ્ઠ કેસર કેરી કુદરતી રીતે પકવવામાં આવે છે. અહીંની તમામ કેરી એક્સપોર્ટ ક્વોલિટીની હોય છે જે બજારમાં મળતી નથી. માત્ર એક વખત આપેલો ઓર્ડર વર્ષો સુધી તમને શ્રી રાજેશ્વરી ફાર્મ એન્ડ નર્સરી સાથે જોડી રાખશે.

વેચાણ સ્થળ : સ્વાગત હોલની બાજુમાં, રવાપર રોડ, મોરબી
મો.નં. 9924989455
મો.નં. 9106764550