મોરબીની નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા સેમિનાર યોજાયો

- text


મોરબી: આજ રોજ 31 મેના રોજ નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા સેમિનાર યોજાયો હતો.

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રોફેસર ડો. એચ. બી. પટેલ (રજિસ્ટ્રાર અને ડીન) તેમજ પ્રો. ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો હતો.

- text

- text