મોરબી નિવાસી પુષ્પાબેન રણજીતભાઇ જોશીનું અવસાન

- text


મોરબી : જોશી પુષ્પાબેન રણજીતભાઇ (ઉ.વ.૫૮) તે સ્વ. કેશુભાઈ, ગં.સ્વ. કંચનબેન દવેના (રાજકોટવાળા) પુત્રી, લાલાભાઈ, જીગ્નેશભાઈ અને સોનલબેનના માતા તેમજ અશોકભાઈ જોશીના ભાભીનું તા. ૨૧ મે ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. ૨૫ મે ને ગુરુવારે ૪ થી ૬ કલાકે જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text