મોરબીમાં વાલ્મિકી સમાજના સમૂહલગ્ન યોજાશે

- text


મોરબી : મોરબીમાં વાલ્મિકી સમાજના સમૂહલગ્ન યોજાશે. જેમાં 10 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.

મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા દાતાઓના સહયોગથી આગામી તા.18ના રોજ જેલરોડ ઉપર આવેલ સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાલ્મિકી સમાજના નવમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાલ્મિકી સમાજના 10 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને સંસાર જીવમની શરૂઆત કરશે. આ વાલ્મિકી સમાજના સમૂહલગ્નમાં રાજકીય, સામાજિક સહિત વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આર્શીવચન પાઠવશે. તેમજ દાતાઓ દ્વારા લગ્નગ્રંથિથી જોડાનાર સમાજની દીકરીઓને કરીયાવર રૂપે અઢકળ ભેટ સોગાદ આપવામાં આવશે.

- text

- text