ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી પાયલબેન દિનેશભાઇ દેત્રોજા ઉ.27 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : મોરબીના દરબારગઢ ખાતે નાગનાથ શેરીમાં આવેલા નર્મદા બાલઘર ખાતે આગામી તારીખ 20 મેથી વિનામૂલ્યે વિવિધ કોર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે.
મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ...