માળીયામા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


માળીયા : માળીયા શહેરમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર ઉ.24 નામના મહિલાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text