- text
વાંકાનેર : વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મહાદેવ મંદિર નજીક રહેતા અજયભાઈ ભરતભાઇ ખાંડેખા ઉ.25નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text