મોરબીના ત્રાજપરમાં બાળકોમાં સંસ્કાર સિંચન માટે સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો

- text


મોરબી : મોરબીની ડો. હેડગેવાર સ્મારક સમિતિ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ત્રાજપર વસ્તીના નાના બાળકો માં સંસ્કાર અને સંસ્કૃતિ નું સિંચન થાય તે હેતુથી સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્કાર કેન્દ્રનું કિરણબેન જોષી દ્રારા સંચાલન કરવામાં આવશે. આ કેન્દ્રને શરૂ કરવા નેહાબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી.સંસ્કાર કેન્દ્ર ના પ્રારંભે રણછોડ ભાઈ કુંડારિયા અને પ્રાણજીવન ભાઈ વિડજા ઉપસ્થિતિ રહ્યા હતા.

- text

- text