- text
ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે બે સંતાનોના માતા એવા અરુણાબેન હસમુખભાઈ લોરીયા ઉ.32 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અરુણાબેનના નવ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સાસુ સસરાથી અલગ રહેતા હોવાનું ખુલ્યું છે.
- text
- text