મોરબી: જુના ઘાંટીલા નિવાસી મણિલાલ સંતોકીનું અવસાન

- text


 

મોરબી: જુના ઘાંટીલા નિવાસી મણિલાલ જીવરાજભાઈ સંતોકી તે ગોરધનભાઈ જીવરાજભાઈ સંતોકી તથા ગંગારામભાઈ ગોરધનભાઈ સંતોકીના મોટાભાઈ, તે સાગરભાઈ સંતોકી તથા પાર્થભાઈ સંતોકીના પિતા, તે ઘનશ્યામ ગોરધનભાઈ સંતોકી તથા કિશોર ગોરધનભાઈ સંતોકી તથા શૈલેશ ગોરધનભાઈ સંતોકી તથા કેતન ગંગારામભાઈ સંતોકીના કાકાનું તારીખ 9-3-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-3-2023 ને ગુરૂવારના રોજ બપોરે 3 થી 5 કલાકે સ્વામિનારાયણ મંદિર, જુના ઘાંટીલા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text