માળીયાના સરવડ નિવાસી કાંતાબેન ધનજીભાઈ સરડવાનું અવસાન

- text


 

માળીયા : માળીયા તાલુકાના સરવડ નિવાસી ધનજીભાઈ દેવજીભાઈ સરડવાના ધર્મપત્ની કાંતાબેન ધનજીભાઈ સરડવા ઉ.60 તે ભુદરભાઈ, મહેશભાઈના ભાભી અને મનોજભાઇના મતુશ્રીનું તા.10ને શુક્રવારના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તા.13ને સોમવારે બપોરે 3.30થી 6 વાગ્યે પટેલ સમાજ વાડી સરવડ ખાતે રાખવામાં આવેલ છે, લૌકિક પ્રથા બંધ છે. મોબાઈલ નંબર 8347552705, 9925578270.

- text

- text