ટંકારા : ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા રમેશભાઈ આલજીભાઈ પંચાલ ઉ.43 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : કોરોનાકાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે...