મોરબી : બગથળા ગામના સવિતાબેન ભુપતભાઈ થોરીયા ગઈકાલે બુધવારે સાંજે ચાર વાગે ઘરેથી નીકળી ગયેલ છે. જેમને માનસિક સ્થિરતા છે. કોઈને આ વ્યક્તિની જાણ થાય તો મો.નં. 8758980126 ઉપર સંપર્ક કરવા તેમના પરિવારજનોએ વિનંતી કરી છે.
મોરબી : મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલિસ્ટ (કાશી વારાણસી) એવા જીજ્ઞેશભાઈ પંડ્યાએ મોરબી અપડેટના વાચકો માટે ખાસ સાપ્તાહિક રાશિફળ જણાવ્યું છે....