મોરબી : મોરબીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. આ દરમિયાન લાલપર નજીક જયદીપ સિરામિકમાં ભારે પવનના કારણે છાપરું પડી ગયું હતું.જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ હાનિ પહોંચી ન હતી.
મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...