મોરબીમાં રવિવારે ગુપ્ત રોગોના નિષ્ણાંત આયુર્વેદ તબીબ દ્વારા ખાસ કેમ્પ

 

સુરતના પ્રખ્યાત ડો. દીપેશ રાવલ દ્વારા ગુપ્ત રોગ, શીઘ્રપતન, શુક્રાણુઓની સમસ્યાની સચોટ સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આગામી રવિવારે ગુપ્ત રોગોના નિષ્ણાંત આયુર્વેદ તબીબ દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગોની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર થશે.

મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ડો. ભિલા સાહેબની બાજુમાં, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 6-શ્રીજી પેલેસમાં કાર્યરત શુભમ હોસ્પિટલ ખાતે તા.5ને રવિવારે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખાસ આયુર્વેદ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં દીપેશ રાવલ (BAMS)( GB 21055)ગુપ્ત રોગ, શીઘ્રપતન અને શુક્રાણુઓની સમસ્યાની સચોટ સારવાર કરશે. તમામ સારવાર આયુર્વેદ પદ્ધતિથી થશે. આ આયુર્વેદિક કેમ્પની તપાસ ફી માત્ર રૂ. 200 છે. કેમ્પનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 8799332720 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.