શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા મોરબીના નંદનવન પાર્કના રહીશો

- text


મોરબી : ગઈકાલે 14 ફેબ્રુઆરીના દિવસે ઠેર ઠેર પુલવામા હુમલાના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે મોરબીના કેનાલ રોડ પર આવેલી નંદનવન પાર્ક સોસાયટીના રહીશોએ પણ પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નંદનવન પાર્કના રહીશોએ એકત્રિત થઈને કેન્ડલ માર્ચ યોજીને શહીદ જવાનોને યાદ કર્યા હતા અને તેઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text

- text