મોરબી નિવાસી ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડનું અવસાન

- text


મોરબી : મુળ ટંકારા નિવાસી હાલ મોરબી ત્રિભોવનદાસ દામજીભાઈ કક્કડના ધર્મપત્ની અ. સૌ. ચંપાબેન તે મનોજભાઈ કક્કડ, મધુબેન કોટક, દક્ષાબેન સોમૈયા, ચંદ્રિકાબેન પુજારા અને હર્ષાબેન ઉનડકટના માતૃશ્રી અને ખેવાળીયાવાળા બચુલાલ, ચમનભાઈ, મુકુંદભાઈ અને જે. ડી. મીરાણીના બહેનનું તા.1ના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text