મોરબી ઓટોમોબાઇલ એસોશિએશન દ્વારા ગૌશાળાઓને મકરસંક્રાંતિએ 51 હજારનું દાન 

- text


મોરબી : દાનપુણ્યનું મહાત્મ ધરાવતા ઉતરાયણ પર્વે દાનની સરવાણી વહાવવામાં આવી હતી. મોરબી ઓટોમોબાઇલ એસોશિએશન દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે સૌ વેપારીઓ સાથે મળી રૂપિયા 51 હજાર એકત્રિત કરી શહેરમાં આવેલી જુદી-જુદી પાંચ ગૌશાળને અનુદાન આપ્યું હોવાનું એસોશિએશન પ્રમુખ ત્રિભોવનભાઇ લિખિયાએ જણાવ્યું હતું.

- text

- text