મોરબી: કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પતંગ વિતરણ કરાઈ

- text


મોરબી: ગઈકાલે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મોરબીના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પતંગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉત્તરાયણના પર્વને સાર્થક બનાવ્યો હતો.

કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરૂદેવ હરિચરણદાસજી મહારાજ (ગોંડલ)ના આશીર્વાદ તથા તમામ દાતાઓના સાથ સહકાર અને આર્થિક સહયોગથી મકરસંક્રાંતિના પાવન પર્વે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર, રણછોડનગર ફાટક, પરશુરામ મંદિર, નવલખી ફાટક તથા વાવડી રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પતંગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text