- text
વાંકાનેર: રબારી સમાજના ધર્મગુરુ કણીરામબાપુનું આવતીકાલે સમસ્ત રબારી સમાજ દ્વારા સ્વાગત સામૈયુ કરવામાં આવશે. આવતીકાલ તારીખ 11/1/2023 ને બુધવારે સવારે 8:00 વાગ્યે રબારી સમાજના ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર પીઠધીશ શ્રી કણીરામબાપુનું વાંકાનેર આરોગ્ય નગર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સામૈયા આરોગ્ય નગર ચોકથી કુંભારપરા રામાપીરના મંદિર સુધી કરવામાં આવશે.
- text
- text