27 ડિસેમ્બરે મોરબીના વજેપરમાં રામામંડળ રમાશે

- text


મોરબી : આગામી તારીખ 27 ડિસેમ્બર ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે વજેપર ગામે રામામંડળ રમાશે.. જય અલખધણી ગુરુધામ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવવાનો કાર્યક્રમ વજેપર ગામે રાખવામાં આવ્યો છે. જેમાં કલાકાર રામભાઈ કુકાવા હાજર રહેશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા માટે આમંત્રણ પાઠવાયું છે.

- text

- text