મોરબીમાં 20 દિવસ પૂર્વે પગપાળા જતા વૃઘ્ધનું અજાણ્યા વાહન હડફેટે મૃત્યુ : ફરિયાદ નોંધાઈ 

- text


મોરબી : મોરબીમાં ગત તા.28 નવેમ્બરના રોજ રેલવે સ્ટેશનથી માધાપર તરફ જતા માર્ગ ઉપર પગપાળા જતા હસમુખભાઇ ટપુભાઇ રાઠોડ ઉ.67ને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડતા તા.1 ડિસેમ્બરના રોજ મૃત્યુ નિપજતા આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ બળવંતભાઇ ટપુભાઇ રાઠોડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text