મોરબીના સામાકાંઠે રહેતા વૃદ્ધ લાપતા

- text


મોરબી : મોરબીના સામાકાંઠે પ્રભુકૃપા રેસિડેન્સીમાં રહેતા ડાયાભાઇ બાવનજીભાઈ ગરાળા ઉ.વ.77 લાપતા થયા છે. તેઓના પુત્ર રેનીશભાઈ ગરાળાએ બી ડિવિઝન ખાતે ગુમસુદા અંગે અરજી પણ કરી છે. જો તેઓ અંગે કોઈ જાણ થાય તો મો.નં. 9537532747 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text