મોરબીમાં 18 થી 27 ડિસેમ્બર નિ:શુલ્ક પ્રાણાયામ-યોગ-ધ્યાન શિબિર યોજાશે

- text


 

ઋષિકેશના આનંદધામ આશ્રમના મહંત અશોકાનંદજી મહારાજ પ્રશિક્ષણ આપશે

મોરબી: મોરબીના આંગણે આગામી તારીખ 18 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી નિ:શુલ્ક પ્રાણાયામ/યોગ/ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરના રવાપર ચોકડીના સ્વાગત હોલ ખાતે તારીખ 18 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 6:30 કલાકે થી સવારે 8:30 કલાક સુધી નિ:શુલ્ક પ્રાણાયામ/ યોગ/ ધ્યાન શિબિર યોજાશે. આ શિબિરમાં યોગનગરી ઋષિકેશના આનંદધામ આશ્રમના મહંત અશોકાનંદજી મહારાજ પ્રશિક્ષણ આપશે. તો આ નિ:શુલ્ક પ્રાણાયમ/યોગ/ધ્યાન શિબિરનો લાભ લેવા સૌને જણાવવામાં આવ્યું છે.

- text

- text