ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર નજીક બાઈક લઈને જઈ રહેલા રવજીભાઈ સવજીભાઈ મકવાણા નામના આધેડનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...