- text
મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે ભુદરભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના વતની અજયભાઈ ચીમનભાઈ નાયકા ઉ.16 નામના સગીરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text