- text
મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાં કેનાલ કાંઠે રહેતા નરવતભાઇ લખમણભાઇ નાયક ઉ.29 નામનો યુવાન કોઈ કારણોસર કેનાલમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text