વાંકાનેરના સિંધાવદર ગામે ડેમમાં ડૂબી જતા કિશોરનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ પાનિયા ડેમમાં કોઈ કારણોસર ડૂબી જતા ઉદયભાઇ રમેશભાઇ બાંભવા ઉ.15 રહે. સીંધાવદર તા.વાંકાનેર વાળા કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text