મોરબીમાં 17મીએ હઝરત ઈમાનપીર સરકારનો ઉર્ષ મુબારક મનાવાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 17-11-2022ને ગુરુવારના રોજ હઝરત ઈમાનપીર સરકારનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનો શોકતથી મનાવવામાં આવશે. રવાપર – ઘુનડા રોડ પર બપોરે 4:30 કલાકે સંદલ શરીફ રાખવામાં આવેલ છે. આ ઉર્ષ મુબારકમાં સર્વે બિરાદરોએ હાજરી આપી સવાબે દારીન હાશીલ કરવા જણાવાયું છે.

- text

 

- text